Format:
En
॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥
ભગવાન સ્વામિનારાયણનાં
॥ વચનામૃત ॥
કારિયાણી-૧૦: નાડી જોયાનું, તપનું
નિરૂપણ
ગુણાતીતાનંદ સ્વામી કહે છે, “એમનું (શ્રીહરિનું) જે સ્વરૂપ છે તે પણ શ્રવણ, મનન, નિદિધ્યાસ ને સાક્ષાત્કાર વડે જેમ છે તેમ યથાર્થ જાણીને તેનો દૃઢ આશરો કરવો, તે રૂપી જે તપ તેણે કરીને ભગવાનને રાજી કરવા.”
Gunātitānand Swāmi says, “His form [Shri Hari’s] as it is through shravan, manan, nididhyās and sākshātkār should be known thoroughly and his firm refuge should be sought; through penance, one should please God.”